આ સમયથી આ વ્યક્તિનું મકાન વેચાતું નહોતું.., માં મોગલ ની કૃપાથી યુવકનું મકાન વેચાઈ ગયું.., યુવક માનતા પૂરી કરવા માટે 1,3,000 લઈને મોગલ ધામ પહોંચ્યો, મણીધર બાપુએ એવું કહ્યું કે..
માં તો માં કહેવાય.., માં મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે અને માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર ખૂબ જ દુઃખ અને દર્દ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવું કહેવાય છે કે, માં મોગલ ની ઉપર રાખવામાં આવતી આસ્થા અને શ્રદ્ધાને કારણે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો સાચા દિલથી માં મોકલને માનતા માનવામાં આવે તો મા મોગલ પણ રાજી રાજી થઈ જશે. સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એવું સંભળાઈ રહ્યું છે કે આજ દિન સુધી મા મોગલ એ લાખો પોતાના ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની, માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા મા મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો ત્યારે આ યુવકનો કિસ્સો સાંભળીને તમે પણ મા મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે જ મા મોગલ એ તમારી માનતા સાંભળી છે. સાંભળ્યું છે કે, કબરાવ ધામની અંદર આવેલા મા મોગલ ધામ મંદિરની અંદર મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે અને આ યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે આ મંદિરે આવ્યો હતો, મંદિરની અંદર આવીને મણીધર ...