Posts

Showing posts from August, 2023

આ સમયથી આ વ્યક્તિનું મકાન વેચાતું નહોતું.., માં મોગલ ની કૃપાથી યુવકનું મકાન વેચાઈ ગયું.., યુવક માનતા પૂરી કરવા માટે 1,3,000 લઈને મોગલ ધામ પહોંચ્યો, મણીધર બાપુએ એવું કહ્યું કે..

Image
માં તો માં કહેવાય.., માં મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે અને માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર ખૂબ જ દુઃખ અને દર્દ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવું કહેવાય છે કે, માં મોગલ ની ઉપર રાખવામાં આવતી આસ્થા અને શ્રદ્ધાને કારણે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો સાચા દિલથી માં મોકલને માનતા માનવામાં આવે તો મા મોગલ પણ રાજી રાજી થઈ જશે. સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એવું સંભળાઈ રહ્યું છે કે આજ દિન સુધી મા મોગલ એ લાખો પોતાના ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે. ત્યારે આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની, માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા મા મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો ત્યારે આ યુવકનો કિસ્સો સાંભળીને તમે પણ મા મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે જ મા મોગલ એ તમારી માનતા સાંભળી છે. સાંભળ્યું છે કે, કબરાવ ધામની અંદર આવેલા મા મોગલ ધામ મંદિરની અંદર મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે અને આ યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે આ મંદિરે આવ્યો હતો, મંદિરની અંદર આવીને મણીધર ...

મહિલાઓ પણ મેળવી શકે છે હનુમાનજીના આશીર્વાદ, જાણો શું છે પૂજાના નિયમો.......

Image
મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાનની પૂજા કરવાથી દુ:ખ, રોગ, કષ્ટ અને વિપત્તિ દૂર થાય છે.હિંદુ ધર્મમાં, ભગવાન હનુમાનજીને એવા દેવતા માનવામાં આવે છે, જે આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. તે પોતાના ભક્તોની મુશ્કેલીઓનો નાશ કરનાર તરીકે ઓળખાય છે. તેથી જ હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીની પૂજાજે ભક્તો આવું કરે છે તેમને હનુમાનજીની સાથે-સાથે ભગવાન રામ, શિવજી અને શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. જે લોકોને શનિની સાડા સતી અને ધૈયાથી પરેશાન હોય તેમણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ, તેનાથી રાહત મળે છે. એવી માન્યતા છે કે હનુમાનજીની પૂજા ફક્ત પુરુષો જ કરી શકે છે.  તેનું કારણ એ છે કે ભગવાન હનુમાનજી બ્રહ્મચારી હતા તેથી તેમને કોઈ સ્ત્રી સ્પર્શ કરી શકતી નથી. પરંતુ મહિલાઓ પણ હનુમાનજીની પૂજા કરી શકે છે. હનુમાનજીની પૂજામાં મહિલાઓ માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખાસ જરૂરી છે.તે ફરજિયાત ગણવામાં આવે છે. જો મહિલાઓ આ નિયમોનું પાલન કરીને પૂજા ન કરે તો તેમને ફળ મળતું નથી અને ભગવાનની નારાજગીનો સામનો કરવો પડે છે. એ...

મોગલ માતાના ફોટાને સ્પર્શા કરો આવતા 12 કલાકમાં જ મનોકમાના પૂરી થશે ખાતરી કરવા જય મોગલ લખીને શેર કરી જુઓ

Image
આપના રાજયના મોગલના ધામ એવા કબરાઉમા આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશાવરમાં પણ જાણીતા બન્યા છે.કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે. લઈને આવે છે તો તેના બધા જ દુઃખ માતાજી હરિ લે છે.ભક્તો અહીં આવતા હોય છે ત્યારે આંખમાં આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જય છે ત્યારે માતાજી થોડા જ સમયમાં બધું સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પુરી કરવા માટે આવતા હોય છે. જો તમે માતાજીમાં સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખી માનતા રાખો તો માતાજી અચૂક તમારું કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે.અહીંથી ઘણા એવા ભક્તો. છે કે જેમને પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજીએ અરજ સાંભળી હોય અને મનના ઓરતા પુરા કર્યા છે. મોગલમાં ના પરચા અપાર છે.માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે.મોગલ માં ના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી.આજે પણ અહી એવો જ એક પરચો જોવા મળ્યો હતો. મણીધર બાપુના ચરણોમાં જઈને અંજાર થી આવેલા કિશોરભાઈ પટેલને તેમના દાગીના ચોરાઈ ગયા હતા ત્યારે તેમને માનતા રાખી હતી...

FACTS ABOUT DWARKADHISH TEMPLE

Image
 1. Dedication: The Dwarkadhish Temple is dedicated to Lord Krishna, who is worshipped as the "Dwarkadhish" or the "King of Dwarka." 2. Legend and History: According to Hindu mythology, Dwarka is believed to be the kingdom of Lord Krishna. The temple is considered to be one of the Char Dham pilgrimage sites for Hindus. It has a rich history and is mentioned in ancient texts like the Mahabharata. 3. Architecture: The temple showcases traditional Chalukyan architecture with intricately carved pillars, stunning spires, and exquisite sculptures. The temple complex consists of multiple shrines, halls, and courtyards. 4. Dwarkadhish Idol: The main deity of the temple is Lord Krishna, represented as a four-armed black idol made of stone. The idol is adorned with various ornaments and garments, which are changed several times a day as part of the rituals. 5. Rituals and Worship: The temple follows a strict schedule of rituals and worship ceremonies throughout the day. The d...